ઓપરેશન સિંદૂરમાં સરહદી વિસ્તારોના લોકોએ સંપૂર્ણ ટેકો આપ્યો: રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ અને રમતગમત એકેડેમીનાઉદ્ઘાટન સમયે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સરહદી વિસ્તારોના લોકોએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ ટેકો આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાગરિકો, ખાસ કરીને યુવાનો, જાગૃત અને તેમના કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહે, તો દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને મજબૂત બની […]