1. Home
  2. Tag "BORDER"

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નેપાળ સાથેની સરહદ ઉપર એલર્ટ, પ્રથમવાર સીસીસીટી કેમેરા લગાવાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી રાજકીય પક્ષોએ તૈયારીઓ સરી લીધી છે. બીજી તરફ પોલીસ પણ ક્યાંય ભૂલ ના રહી જાય તે માટે કાર્યવાહી કરી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સરકારની […]

ગુજરાત સરહદ પરના હરામી નાળા ક્રિક વિસ્તારને સીલ કરાયું : બીએસએફ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેમજ મોરબી અને જામખંભાળિયા કેસમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. જેથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરાયો છે. ગુજરાતમાં હરામી નાળાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સની છે. ગુજરાત બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હરામી નાળાને સિલ કરી દેવાયું છે. એટલું જ નહીં 2021 માં […]

પશ્ચિમ બંગાળ સરહદઃ બાંગ્લાદેશના 9 નાગરિકોની ઘુસણખોરીને BSFએ બનાવી નિષ્ફળ

દક્ષિણ બંગાળની સરહદ ઉપરથી કરાઈ અટકાયત પ્રાથમિક તપાસમાં એજન્ટોની ખુલી સંડોવણી એજન્ટોએ નાગરિક દીઢ રૂ. 5થી 10 હજાર પડાવ્યાં દિલ્હીઃ બાંગ્લાદેશીઓની ગુસણખોરી અટકાવવા માટે સરહદ પર જવાનોએ પેટ્રોલીંગ વધાર્યું છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ બંગાળની સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા […]

કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં તૈનાત સીમા સુરક્ષા દળની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ઉચ્ચકક્ષાની સમિક્ષા હાથ ધરાઇ છે. આ સંદર્ભમાં સીમાદળની અગ્રિમ ચોકીઓને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાના આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોરવેલના પાણીને આરઓ દ્વારા શુદ્ધ કરીને સીમા દળના જવાનોને પૂરું પાડવામાં આવશે. […]

રાજ્યમાં કોરોનાનો અજગર ફુંફાડા મારી રહ્યો છે, ત્યાં જ સરહદી ગામોમાં ટાઈફોડનો વાવર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી હાલતનું નિર્માણ થયું છે. કોરોનાકાળમાં આફત પર આફત આવી રહી છે. મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક કોરોના ઓછો હતો, ત્યાં ગુજરાત પર બીજી બીમારીનું  સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર […]

લવસ્ટોરીમાં ટ્વિટ્સઃ પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પાગલ ભારતીય મહિલા પ્રેમીને પામવા બોર્ડર પહોંચી

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તણાવ ભર્યાં સંબંધો છે. જો કે, આ વચ્ચે ભારતીય પરિણીત મહિલા અને પાકિસ્તાની યુવાન વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પ્રેમીને પામવા માટે પતિ અને પાંચ વર્ષની દીકરીનો ત્યાગ કરીને પોતાની સાથે 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના દાગીના લઈને […]

ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વણસેલા છે. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા અવાર-નવાર સીઝ ફાયરિંગનો ભંગ કરવામાં આવે છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય આર્મીની ઉદારતા સામે આવી છે. બાડમેરમાં આઠ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયો હતો. સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ માનવતા દાખવીને […]

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ પડોશી રાજ્યોની સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ બહારથી આવનાર પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 5 હજારથી વધારે વખત કર્યું સિઝફાયર ઉલ્લંઘન

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સિઝફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પાકિસ્તાને પાંચ હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 46 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને ગત વર્ષે સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code