ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનો અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનું વધ્યું પ્રમાણ
ચીન સાથેના તણાવ ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનોનો બહિષ્કાર 58 ટકા ભારતના લોકોએ કર્કયો બહિષ્કાર દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષથી ચીન અને ભારતના સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીન અને ભારતના સેનિકો સાથે અથડામણ સર્જાય હતી.ત્યાર બાદ જો કે ભારતના લોકોએ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે. દેશમાં ચાઈનીઝ […]