આસામમાં પૂરથી 22 જિલ્લામાં જનજીવન ખોરવાયું, બ્રહ્મપુત્રા સહિત 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર
નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. બ્રહ્મપુત્રા (નિમાટીઘાટ, તેઝપુર), સુબાનસિરી (બારાતીઘાટ), બુરીડીહિંગ, ધનસિરી (નુમાલીગઢ), કપિલી (કમપુર, ધરમતુલ), બરાક (છોટા બેકરા, ફુલર્ટલ, એપી ઘાટ, બીપી ઘાટ), રુકની (ધોલાઈ), ધલેશ્વરી (કટારાજી) અને કટારા (કુહાલ) (શ્રીભૂમિ) નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 22 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આમાં લખીમપુર, નાગાંવ, કચર, દિબ્રુગઢ, […]