1. Home
  2. Tag "Breaking News Gujarati"

વડોદરા નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું રેસ્ક્યુ કરાયુ

ટ્રકમાં કેરબામાં ભરેલો ફેવિકોલ રોડ પર રેલમછેલ ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બહાર કાઢ્યો અકસ્માતના સ્થળે લોકોના ટોળાં જામતા ટ્રાફિક જામ થયો વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વરણામા પાસે સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે ફેવિકોલના કેરબા […]

સુરતમાં ટેમ્પાએ રાહદારી, ફ્રુટની લારી અને ત્રણ વાહનોને અડફેટે લીધા

સુરતના સિંગણપોર વિસ્તારમાં બન્યો બનાવ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી ટેમ્પાએ એક મહિલા સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડયાં સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સિંગણપોર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. એક ટેમ્પાચાલકે પૂરઝડપે અને ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરીને રસ્તામાં […]

અમદાવાદમાં લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી ફ્લાઈઓવર બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા દૂર થશે

780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી […]

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]

ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને બુલેટ વચ્ચે ત્રિપલ અકસ્માત, 4નાં મોત

ચાર શ્રમિક યુવાનો મજુરી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા ભાઈ સમાજના ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ બુલેટ બાઈકસવારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઈડર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, ગત રાતના સમયે ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

યુએઈના ટોચના લશ્કરી કમાન્ડર આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા

નવી દિલ્હી: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, UAE પ્રેસિડેન્શિયલ ગાર્ડના કમાન્ડર મેજર જનરલ અલી સૈફ હુમૈદ અલકાબીએ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા. આ બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અને લશ્કર-થી-લશ્કરી સંકલનને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએઈના […]

ગોવા અગ્નિકાંડ: થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપ્યા, આજે પરત લાવવામાં આવશે

નવી દિલ્હી: ગોવા નાઈટક્લબમાં થયેલી ભયાનક આગના આરોપી લુથરા બંધુઓ ટૂંક સમયમાં ભારત આવશે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપી દીધા છે. સીબીઆઈની એક ટીમ તેમની સાથે પરત ફરી રહી છે. 6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકો […]

ઉત્તર પ્રદેશના ચાર જિલ્લાઓમાં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોમાં 14 લોકોના મોત

લખનૌ: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતો થયા છે. અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે. મથુરા, બાગપત, ઉન્નાવ અને બસ્તીમાં ધુમ્મસના કારણે અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. મથુરામાં અકસ્માતમાં અનેક વાહનો અથડાયા, 4 લોકોના મોત યમુના એક્સપ્રેસ વેના આગ્રા-નોઈડા લેન પર ગાઢ ધુમ્મસમાં ઘણી ઝડપે […]

અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code