1. Home
  2. Tag "Breaking News Gujarati"

ભારત-EU વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સની મુલાકાત લીધી હતી અને યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફોવિચ અને તેમની ટીમ સાથે ચાલી રહેલા ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને લગતા પડતર મુદ્દાઓ પર ઉપયોગી અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી. બંને પક્ષોએ ફેબ્રુઆરી 2025માં કોલેજ ઓફ કમિશનર્સની નવી દિલ્હીની મુલાકાત […]

જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે

બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું, ઊંટની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવી, કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ,  ગાંધીનગરઃ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે […]

નડિયાદમાં પીજ રોડ પર બાખડી રહેલા બે આખલાએ અનેક વાહનોને અડફેટે લીધા

મ્યુનિની પશુ પકડવાની કામગીરી સામે સવાલો ઊઠ્યા, બે આખલા વચ્ચેના યુદ્ધથી રાહદારીઓમાં ભાગદોડ મચી, ઝગડતા આખલાં અથડાતા અનેક વાહનોને થયુ નુકસાન નડિયાદ: શહેરમાં રખડતા ઢોર અને આખલાઓથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, છતાંયે મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ […]

ગુજરાત સરકારના પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ

રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપશે, અગાઉ ઋષિકેશ પટેલ જવાબદારી સંભાળતા હતા, હવે બન્ને મંત્રીઓ મીડિયાને બ્રિફિંગ કરશે ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ […]

ઇઝરાયલી સેનાએ ગાઝામાં ફરીથી હુમલાઓ શરૂ કર્યા, 81 લોકોના મોત બાદ સીઝફાયરનું એલાન

નવી દિલ્હી: ગાઝામાં ચાલુ યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે રાત્રે હવાઈ હુમલા શરૂ કર્યા. તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝામાં રાતોરાત ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 81 થયો છે. ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ હમાસ પર તેના સૈનિકો પર હુમલો કરવાનો અને યુએસ દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. હકીકતમાં, શરૂઆતમાં, ગાઝા હવાઈ હુમલામાં 30 થી […]

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં રૂ. 1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]

મણિપુરના ઈંફાલમાંથી બે ઉગ્રવાદી ઝડપાયા, હથિયારો જપ્ત કરાયાં

નવી દિલ્હી: મણિપુરના ઈંફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને જિલ્લાઓમાંથી પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બંને ઉગ્રવાદીઓ ખંડણી માંગવાની ગતિવિધિઓમાં સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, ઈંફાલ પશ્ચિમ જિલ્લાના મયંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત કેસીપી (પીડબલ્યુજી) સંગઠનનો 48 વર્ષીય સભ્ય પોતાના ઘરેથી […]

ગુજરાતમાં માવઠાની આફત સર્જાતા સિંગતેલના ભાવમાં થયો વધારો

કમોસમી વરસાદને લીધે મગફળીને તૈયાર પાકને નુકસાન થયુ છે, સિંગતેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો, મગફળીના પાકની ગુણવત્તા ઘટતા યાર્ડમાં યોગ્ય ભાવો મળતા નથી રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના તૈયર થયેલા પાકને નુકસાન થયુ છે. માવઠુ અને વિપરિત હવામાનને લીધે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના પાકના પુરતા ભાવ મળતા […]

અમિતાભ બચ્ચનને પગે લાગ્યા બાદ ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલજીત દોસાંજને ધમકી આપી

નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કહ્યું કે અમિતાભના પગ સ્પર્શ કરીને, દિલજીતે “1984ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે”. કૌન બનેગા કરોડપતિ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code