1. Home
  2. Tag "Breaking News Gujarati"

ઘણા કિસ્સાઓમાં પોક્સો કાયદાનો ઉપયોગ વ્યક્તિગત વિવાદોમાં હથિયાર તરીકે થાય છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે, બાળ યૌન શોષણથી સંરક્ષણ માટે બનેલો પોક્સો કાયદો (POCSO Act) અનેક કિસ્સાઓમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. અદાલતે નોંધ્યું કે, પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોર-કિશોરી વચ્ચેની પરસ્પર સહમતિના સંબંધોમાં પણ આ કાયદાનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે, જે કાયદાની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. જસ્ટિસ બી.વી. […]

ભોજન પછી એલચી ચાવવાના અદભૂત ફાયદા: ફક્ત મોઢાની તાજગી નહીં, સ્વાસ્થ્ય માટે પણ અમૂલ્ય

ભારતમાં ભોજન પછી કંઈક મીઠું અથવા માઉથ ફ્રેશનર ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. મોટાભાગના ભારતીય ઘરોમાં ભોજન પછી વરિયાળી, ખાંડ અથવા એલચી ખાવાની રીત સામાન્ય છે. તેનો હેતુ ફક્ત સ્વાદ વધારવાનો જ નહીં, પરંતુ પાચન સુધારવાનો પણ હોય છે. એલચી તેના શાહી સ્વાદ, સુગંધ અને ઔષધીય ગુણધર્મોને કારણે “મસાલાની રાણી” તરીકે ઓળખાય છે. એલચીનો […]

ટ્રમ્પના ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને ચીનને ફગાવ્યો ઈન્કાર

ચીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને સાથે જ અમેરિકાને એક ખાસ અપીલ પણ કરી છે. ચીનનું કહેવું છે કે તેણે ક્યારેય પરમાણુ પરીક્ષણો અંગે આપેલું વચન તોડ્યું નથી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ફરીથી પરમાણુ હથિયારોના પરીક્ષણ શરૂ કરવાની યોજના […]

નેપાળમાં ભીષણ હિમસ્ખલન: પાંચ વિદેશી સહિત સાત પર્વતારોહીઓના મોત

નેપાળના દોલખા જિલ્લામાં આવેલ રોલવાલીંગ પર્વત શ્રેણીમાં આવેલ ભીષણ હિમસ્ખલનમાં સાત પર્વતારોહીઓના મોત થયા છે. મૃત્યુ પામેલામાં પાંચ વિદેશી અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ચાર નેપાળી પર્વતારોહીઓ હજી સુધી લાપતા છે. દોલખા જિલ્લા પોલીસ કચેરીએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જ્યારે 15 સભ્યોની એક ટીમ યાલુંગ […]

ન્યૂયોર્કના મેયરની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે જોહરાન મમદાનીને ધમકી આપી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક શહેરના મેયર પદ માટે ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોની સ્વતંત્ર ઉમેદવારીને સમર્થન આપ્યું છે. તેમણે મતદારોને ડાબેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મામદાનીને ચૂંટવા ન વિનંતી કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારતીય મૂળના મામદાની મેયરની ચૂંટણી જીતે છે, તો તે આર્થિક અને સામાજિક આપત્તિ હશે. ટ્રુથ […]

ઓમકારેશ્વરથી ઉજ્જૈન જતી બસ ખાઈમાં ખાબકી, ત્રણ લોકોના મોત

ઇન્દોર: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મુસાફરોને લઈ જતી બસ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય નવ ઘાયલ થયા હતા. બસ ઓમકારેશ્વરથી ઉજ્જૈનના મહાકાલેશ્વર જઈ રહી હતી. અચાનક, તેણે કાબુ ગુમાવ્યો અને 20 ફૂટ ઊંડી ખાડીમાં પલટી ગઈ. પહાડ પર વૃક્ષો હોવાને કારણે, બસ ખૂબ દૂર કોતરમાં પડી ન હતી. બસ પલટી જતાં જ ખૂબ ચીસો […]

મણિપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 4 નક્સલીઓ ઠાર

નવી દિલ્હી: મણિપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મણિપુરના ચુરાચંદપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટર દરમિયાન પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (UKNA) ના સશસ્ત્ર સભ્યોની […]

વિજેતા ભારતીય મહિલા ટીમને સુરતના વેપારી અને સાંસદ જ્વેલરી તથા સોલર પેનલ્સ ભેટ આપશે

સુરતઃ એક દિવસીય ક્રિકેટમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ટીમને વિજય બાદ ભેટ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ તેમજ સાંસદ ગોવિંદ ધોળકિયાએ વિજયી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા દરેક ખેલાડીને નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટરૂપે આપવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ […]

કર્ણાટકના વિજયપુરામાં ધરા ધણધણી, 3.1ની તીવ્રતા નોંધાઈ

બેંગ્લોરઃ કર્ણાટકના વિજયપુરામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ મુજબ, વિજયપુરામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1ની હોવાનું જણાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “મંગળવારે સવારે 7:49 વાગ્યે કર્ણાટકના વિજયપુરામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.” વિજયપુરા જિલ્લામાં વારંવાર આવતા ભૂકંપે લોકોની […]

જયપુર અકસ્માત પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત કરી

નવી દિલ્હીઃ જયપુરના હરમારાના લોહામંડી વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું કે, “રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code