કેન્દ્ર સરકાર હવે રાજ્યોને રાહતદરે અડદ-મગ દાળ આપશે
કોરોનાના કાળમાં શાકભાજી અને કઠોળ-દાળના ભાવ આસમાને કેન્દ્ર સરકાર હવે રાજ્યોને છૂટક વેચાણ માટે દાળનો જથ્થો સબસિડીના ભાવે આપશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને પણ રાહત થશે કોરોનાના કાળ દરમિયાન મોંઘવારીએ માઝા મૂકી છે. શાકભાજી અને કઠોળ-દાળના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને છૂટક વેચાણ માટે મગ અને અડદ દાળનો જથ્થો સબસિડીના […]


