1. Home
  2. Tag "business"

સતત પાંચમાં દિવસે શેરમાર્કેટમાં ધબડકો, રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો

સતત પાંચમાં દિવસે માર્કેટ ધડામ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં સેન્સેક્સમાં આજે 1000 પોઇન્ટનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર પણ શેરબજાર માટે અમંગળ સાબિત થયો હતો. સતત પાંચમાં દિવસે પણ માર્કેટ ધ્વસ્ત થતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટના કડાકા સાથે 56,683ના […]

એર ઇન્ડિયાના ખાનગીકરણના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરુવારે કોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. પ્રાપ્ત વિગતો […]

ભારતની ઉપલબ્ધિ! આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોપ પર, 15 વર્ષે બ્રાઝિલને પછાડ્યું

ભારત અગ્રિમ નિકાસકાર તરીકે ઉભર્યું આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોચના સ્થાને 15 વર્ષે બ્રાઝિલને પાછળ છોડ્યું નવી દિલ્હી: ભારત હવે વિશ્વમાં એક અગ્રિમ નિકાસકાર તરીકે પણ ઉભરી રહ્યું છે. આજે ભારતમાંથી દર વર્ષે અનેક પ્રોડક્ટ્સની મોટા પાયે નિકાસ થાય છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આરબ દેશોમાં ખાદ્યપદાર્થોની નિકાસમાં ભારત વિશ્વમાં ટોચ પર […]

વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત,ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત

વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયલના પ્રવાસે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયેલની મુલાકાતે છે ત્યારે અહીં તેઓ ઉદ્યોગપતિઓને મળ્યા અને તેમને ભારતમાં વેપાર કરવા વિનંતી કરી. ભારતની વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને ઘણી રીતે વિશ્વસનીય અને નવીન ભાગીદારોમાંનું એક […]

દુબઈમાં યોજાનારા એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગત વર્ષે  જાન્યુઆરી-2021માં કોરોના સંક્રમણને કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઇ નહતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2022માં સમિટના આયોજનની શક્યતા તપાસવાની શરૂઆત કરી છે, બીજી તરફ ઓક્ટોબરમાં યોજાનારા દુબઇ એક્ષ્પોમાં જોડાઇને ગુજરાત સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ એક્ષ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે. 1લી ઓક્ટોબરથી દુબઇ ખાતે […]

ટ્રક-ટ્રાન્સપોર્ટરોની જીદને લીધે અલંગ સ્ક્રેપ યાર્ડમાં ત્રણ દિવસ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય

ભાવનગર: દુનિયાના સૌથી મોટાં જહાજવાડામાં ટ્રક હડતાળને કારણે ઉત્પાદન બંધ કરવાનો વખત આવ્યો છે. ટ્રકમાલિકો અને રિરોલીંગ મિલો વચ્ચે જીસકા માલ ઉસકા હમાલના મુદ્દે સમાધાન નહીં થતા આખરે જહાજ ભાંગનારા માલિકોને નાછૂટકે ત્રણ દિવસ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરવી પડી છે. શિપ રિસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસોસીએશનના સભ્યોની બેઠક શનિવારે મળી હતી. […]

આજથી લાગુ પડશે ગોલ્ડ જ્વેલરીનો નવો નિયમ, વાંચો શું છે નવો નિયમ

ગોલ્ડ જ્વેલરી પર લાગુ પડશે નવો નિયમ સોનુ ખરીદનાર માટે મહત્વના સમાચાર વાંચો શું છે નવો નિયમ મુંબઈ: સોનુ-જવેરાત ખરીદનાર લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજથી એટલે કે 15 જૂનથી સોનુ અને જવેરાત પર હોલમાર્કિગ ફરજીયાત થઈ ગઈ છે. પહેલા આ નિયમને લાગુ કરવાની મર્યાદા 1 જૂન હતી પણ કોરોનાવાયરસના કારણે તેને 15 […]

કોરોનાની અસરઃ વાહનોના વેચાણમાં થયો 50 ટકાથી વધુનો ઘટાડો

દિલ્હીઃ દેશમાં કોરોના કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક આકરા નિયમો લાદવામાં આવ્યાં હતા. જેની અસર વેપાર-ધંધા ઉપર પણ પડી છે. બીજી તરફ મે મહિનામાં દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં વાહનોના વેચાણમાં 55 ટકા જેટલું ગાબડું પડ્યુનું જાણવા […]

હાઉસિંગ માર્કેટમાં આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા

હાઉસિંગ માર્કેટમાં જોવા મળી રહી છે મંદી આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા ઘરોના ભાવમાં જોવા મળી શકે છે ફેરફાર અમદાવાદ:  દેશ અને વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે તેને લઈને તમામ ધંધા ઠપ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. લોકોને પહેલા જેવો વેપાર અને ધંધો મળતો નથી તેના કારણે ધંધાદારીઓને ભારે […]

હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ

આહવા: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા હતા.જેમાં મોટાભાગના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટતા પ્રવાસન સ્થળોએ પુનઃ પ્રવાસીઓ માટે છૂટછાટ અઆપવામાં આવી રહી છે. રાજ્યનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code