અમદાવાદમાં મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા કેલિકટથી 30 તબીબોની ટીમ આવી
અમદાવાદમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી આ ટીમને GMDC ખાતે બનેલી ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં લઇ જવાય તેવી સંભાવના અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વકરી રહી છે. હોસ્પિટલમાં બેડથી લઇને રેમેડેસિવીર ઇન્જેક્શન, મેડિકલ સુવિધાઓની સાથોસાથ તબીબોની પણ અછત પડી રહી છે. […]