કેનેડાના વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે
દિલ્હી:કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલી તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરવા માટે તે આજથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે,સોમવારે સાંજે બંને વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.તેમણે કહ્યું કે,દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા ઉપરાંત, બંને દેશો ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ પર વધતી વૈશ્વિક ચિંતાની પૃષ્ઠભૂમિમાં આ ક્ષેત્રમાં સહકાર પર […]


