1. Home
  2. Tag "canada"

કેનેડાના વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે

દિલ્હી:કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલી તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરવા માટે તે આજથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે,સોમવારે સાંજે બંને વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.તેમણે કહ્યું કે,દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા ઉપરાંત, બંને દેશો ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ પર વધતી વૈશ્વિક ચિંતાની પૃષ્ઠભૂમિમાં આ ક્ષેત્રમાં સહકાર પર […]

ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ પણ ચીનથી આવતા યાત્રીઓ માટે નિયમો લાગૂ કર્યા

ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પર ચીન માટે સખ્ત વલણ અપનાવ્યું ચીનના યાત્રીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો દિલ્હીઃ- ચીનમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે રોજેરોજ નોંધાતા કેસોએ હવે વિશ્વના દેશોની ચિંતા વધારી છે,ભારત સહીતના કેટલાક દેશઓએ ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનો ટેસ્ટ એનિવાર્ય કર્યો છે,ત્યારે હવે ચીનમાં નવધતા કહેરને જોતા ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ […]

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી […]

શું તમારે પણ કેનેડામાં PR લેવા છે? તો જાણી લો આ મહત્વની વાત

આજના સમયમાં મોટાભાગના લોકોને કેનેડામાં સ્થાયી થવું છે, લોકો એવું વિચારી રહ્યા છે કે કેનેડામાં તેમને સારી લાઈફ મળશે અને તેના માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે. આવામાં કેનેડામાં હંમેશા માટે વસવાની ઈચ્છા ધરાવતા લોકોએ આ વાત જાણવી જોઈએ કે કેનેડામાં આ વ્યવસાયની જોરદાર માગ છે અને તે લોકોને જલ્દીથી કેનેડામાં સ્થાયી થવાનો મોકો […]

જાલંધરના રાજન સાહની કેનેડાના અલ્બર્ટાના ઈમિગ્રેશન મંત્રી બન્યા

દિલ્હી:કેનેડાના રાજ્ય અલ્બર્ટામાં નવી રચાયેલી સરકારમાં ઈમિગ્રેશન અને મલ્ટીકલ્ચરલીઝમ મંત્રી તરીકે જાલંધરની પુત્રી રાજન સાહનીની નિમણૂક થતાં પંજાબી બિરાદરોમાં ખુશીની લહેર છે. રાજન સાહનીનો જન્મ જાલંધર જિલ્લાના વડાલા ગામમાં થયો હતો અને લાંબા સમય સુધી માતા-પિતા સાથે કેનેડાના અલ્બર્ટામાં રહ્યા બાદ રાજકારણમાં જોડાયા હતા.તે અલ્બર્ટાના મુખ્ય મંત્રીની રેસમાં પણ હતી, પરંતુ પાછળ રહી ગઈ અને […]

કેનાડામાં 3 ચાઈનીઝ કંપનીઓને પોતાનો હિસ્સો વેચી દેવા માટે સરકારનો આદેશ

નવી દિલ્હીઃ વિસ્તારવાદી ચીન દુનિયાના વિવિધ દેશોમાં પોતાની કંપનીઓ મારફતે પગપેસારો કરવાની પેરવી કરી રહ્યું છે, અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકામાં અનેક ચીનની કંપનીઓને બહારનો રસ્તો બચાવી દીધો છે, તેમજ અમેરિકન કંપનીઓ પણ હવે ચીનમાં પોતાનું રોકાણ પરત લેવાની તૈયારીઓ કરી રહી છે. દરમિયાન કેનાડાએ ચીનની ત્રણ કંપનીઓને […]

કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટનાની ભારતે સખ્ત નિંદા કરી- હેડ ક્રાઈમ સામે કાર્યવાહીની પણ કરી માંગ

કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના ભારતે આ ઘટનાને વખોળી  હેડ ક્રાઈમ સામે કાર્યવાહીની પણ કરી માંગ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેનેડજામાં રહેતા ભારતીયો પ્રત્યે નફરતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે હવે  તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના એક પાર્કમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાર્ક ‘ભગવદ ગીતા પાર્ક’ તરીકે ઓળખાય છે. ભારતે આ ઘટનાની […]

કેનેડા ભારતીય ખાતર કંપનીઓને 3 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 15 LMT પોટાશ સપ્લાય કરશે

નવી દિલ્હીઃ ખેડૂત સમુદાય માટે લાંબા ગાળાના ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતની ખાતર કંપનીઓ- કોરોમંડલ ઇન્ટરનેશનલ, ચંબલ ફર્ટિલાઇઝર્સ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડે 27મી સપ્ટેમ્બર 2022ના રોજ કેનપોટેક્સ, કેનેડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ને, આજે અહીં રજૂ કરવામાં આવ્યો હતો.. કેનપોટેક્સ, […]

કેનેડામાં ભારતીયો પર વધતા અત્યાચારને લઈને વિદેશમંત્રાલય એ એડવાઈઝરી જારી કરી

કેનેડામાં વસતા ભારતીય પર વધતા અત્યાચાર વિદેશમંત્રાલયે એડવાઈઝરી જારી કરી દિલ્હીઃ- ભારતદેશના  ઘણા લોકો કેનેડામાં વસી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓના કિસ્સામાં વધારો નોંધાયો છે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડામાં રહી રહ્યા છે. જેઓ અનેક અત્યાચારનો ભોગ બનતા જોવા મળે છે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક […]

કેનેડા જતા ભારતીયો માટે મોટા સમાચાર,હવે આ દસ્તાવેજની જરૂર નહીં પડે

દિલ્હી:કેનેડિયન સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં પ્રવેશતા લોકો માટે એન્ટિ-કોવિડ-19 રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરી શકે છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.યુ.એસ.ની જેમ, કેનેડામાં હજી પણ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી છે જેમને કોવિડ -19 વિરોધી રસી આપવામાં આવી છે.જો કે, અત્યારે તે જાણી શકાયું નથી કે,કેનેડાની જેમ યુએસ પણ 30 સપ્ટેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code