1. Home
  2. Tag "canada"

કેનેડામાં મંદિરો પર હુમલાના વિરોધમાં કેનેડિયન હિન્દુઓની વિશાળ રેલી યોજાઈ

નવી દિલ્હીઃ કેનેડાના બ્રામ્પટનમાં હજારો કેનેડિયન હિન્દુઓ હિન્દુ સભા મંદિરની બહાર એકઠા થયા હતા. તેમણે કેનેડામાં હિંદુ મંદિરો પર વારંવાર થતા હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં જ આ મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ એકતા રેલીના આયોજકોએ કેનેડાના રાજકારણીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને અપીલ કરી હતી કે તેઓ ખાલિસ્તાનીઓને સમર્થન ન આપે. ઉત્તર […]

આ કારણથી કેનેડા બની ગયું ખાલિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો

બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલાએ ફરી એકવાર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના ખાલિસ્તાની પ્રત્યેના પ્રેમનો પર્દાફાશ કર્યો છે. ખાલિસ્તાની કટ્ટરપંથીઓના વિરોધ અંગે અગાઉથી માહિતી હોવા છતાં, ટ્રુડો સરકારે આંખ આડા કાન કર્યા અને સુરક્ષા બાબતે બેદરકારી દાખવી. જોકે, ચારે બાજુથી અકળામણ અને વિરોધનો સામનો કર્યા બાદ કેનેડા સરકાર એક્શનમાં આવી છે. પોલીસે હુમલાના આરોપમાં […]

વિદેશી મુદ્રા ભંડારમાં કેનેડા, અમેરિકા અને જર્મની કરતાં ભારત આગળ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા શેરબજારમાં સતત વેચવાલી અને વધતી જતી રાજકીય તણાવ વચ્ચે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $3.46 બિલિયન ઘટીને $684.8 બિલિયન થયું છે. વિદેશી મુદ્રા ભંડારની બાબતમાં ચીન, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ પછી ભારત ચોથા ક્રમે છે. વિદેશી મુદ્રા ભંડારની બાબતમાં ભારતે અમેરિકા, જર્મની અને કેનેડા […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે. ભારતે કડક ચેતવણી આપી છે કે આનાથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે. ભારતનું તાજેતરનું નિવેદન કેનેડામાં સુરક્ષા અંગેની સ્થાયી સમિતિની સુનાવણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નામના સંદર્ભમાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી, ટ્રુડોના સલાહકારનો ખુલાસો

નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, કેનેડાના […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

કેનેડાએ NIAને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું નથી

નવી દિલ્હીઃ ભારત-કેનેડા તણાવ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ના સૂત્રોએ જણાવ્યું કે, તેમને કેનેડામાંથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર હજુ સુધી મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડાની સરકારે NIAને નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની વિનંતી પાછળનું કારણ પૂછ્યું છે. ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની આતંકવાદી […]

કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથીઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત હંમેશા […]

ન્યૂયોર્કમાં યહુદીઓની મોટા પાયે હત્યા કરનારાના ISના કાવતરાનો પર્દાફાશ

કેનેડામાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકની ધરપકડ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આતંકીની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન ISISના ઈશારાથી ન્યૂયોર્ક શહેરમાં હુમલાની યોજના ઘડવાના આરોપસર કેનેડામાં વસવાટ કરતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં રહેતા 20 વર્ષીય મોહમ્મદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code