1. Home
  2. Tag "canada"

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 […]

કેનેડાએ ભારત પર લગાવેલા આરોપને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો કેનેડાને જવાબ,જાણો શું કહ્યું

દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળે છે કેનેડાએ ખાલિસલ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ ભારતક પર લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંઘો ખાટા થયા છે જો કે ભારતે આ વાતનો સાફ ઈન્કાર કર્યો છે નિજ્જરની હત્યા મામલે ભારતે પોતાની સફાી આપતા આ વાતને નકારી હતી ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે પણ કેનેડાના પીએમ […]

કેનેડાના પીએમ એ ભારત પર લગાવેલા આરોપ પર શ્રીલંકા ભડક્યું , કહ્યું આતંકીઓનું ઠેકાણું બની રહ્યું છે કેનેડા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા બાદ કેનેડિયન પીએમ ટુડ્ડો દ્રારા ભારત પર આરોપ લગાવાયા હતા જો કે ભારતે સખ્ત શબ્દોમાં આ વાત નકારી કાઢી હતી અને કેનેડા સામે સખ્તી દર્શાવી હતી જો કે આ બબાતે અમેરિકા સહીતના દેશઓ ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે હવે પાડોશી દેશ શ્રીલંકાએ પણ કેનેડા સામે લાલ આંખ કરી છે.વિતેલા […]

કેનેડાએ ભારતમાં રહેતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  અપડેટ કરી

દિલ્હીઃ એક તરફ જ્યાં કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર ખાલિસ્તાનીઓના પ્રજદર્શનને લઈને સુરક્ષા વઘારી દેવામાં આવી છે ત્યા બીજી તરફ કેનેડા દ્રારા ભારતમાં રહેતા પોતાના નાનરિકોને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે અને તેમને તાજેતરના વિકાસના સંદર્ભમાં ‘સતર્ક રહેવા અને સાવધાની રાખવા’ કહ્યું […]

કેનેડામાં ખાલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન – ભારતીય દૂતાવાસની બહાર વધારાઈ સુરક્ષા

દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ હવે કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે ભારત તરફથી કેનેડા સામે ઘણી કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે કેનેડામાં ખઆલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે જેને જોતા કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર સુરક્ષા વઘારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાની […]

ભારતના કડક વલણ અપનાવ્યા બાદ કેનેડાના રક્ષામંત્રીને આવ્યું ભાન -હવે કહ્યું ‘ભારત સાથેના અમારા સંબંઘો ખૂબ જ ખાસ છે’

દિલ્હીઃ- ખાલિસ્તાની નેતા નિજ્જરની કેનેડામાં હત્યા બાદ કેનેડાએ લગાવેલા ભારત પર આરોપથી બન્ને દેશો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, કેનેડાના આ આરોપને લઈને ભારતે કેનેડાની સખ્ત નિંદા કરી હતી અને અનેક કડક તાત્કાલિક નિર્ણયો પણ લીઘા હતા ત્યાર બાદ જાણે હવે કેનેડાને ભાન આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની […]

ભારત-કેનેડા વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો ભારતને સહકાર,કહી આ વાત

દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના વિવાદીત નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધોમાં અંતર વધી ગયું છે. ખાલિસ્તાની સમર્થક કેનેડાના પ્રધાનમંત્રીના વિવાદીત નિવેદન પછી ભારતને સહકારમાં હવે બાંગ્લાદેશ પણ આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યું કે અમને ભારત પર ગર્વ છે અને અમે ભરોસા સાથે કહી શકીએ છીએ કે ભારત કદી પણ આવી ઓછી […]

નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર લગાવ્યો આરોપ, યુએસ ડિપ્લોમેટનો ખુલાસો-રિપોર્ટ

દિલ્હી: આ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર […]

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ ભાડા આસમાને, મુસાફરો ચિંતિત

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને હવાઈ ભાડા પર પણ અસર થઈ રહી છે. ભારત અને કેનેડાની ફ્લાઈટના ભાડા સતત વધી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ માંગમાં અણધાર્યો વધારો થયો છે, જેના કારણે હવાઈ ભાડા આકાશને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code