કેનેડા ના નહીં,હવે યુકે-ઓસ્ટ્રેલિયાના ઝડપથી મળશે વિઝા,ભારતીય વિદ્યાર્થીઓની વધી માંગ
દિલ્હી:આતંકવાદી હરદીપ નિંજજર બાદ કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેની સીધી અસર કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલમાં જણાવાયું છે કે 2023 માટે કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ નજર રાખતા 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.અહેવાલમાં જાણવા મળ્યું છે કે […]