1. Home
  2. Tag "canada"

કેનેડા ના નહીં,હવે યુકે-ઓસ્ટ્રેલિયાના ઝડપથી મળશે વિઝા,ભારતીય વિદ્યાર્થીઓની વધી માંગ

દિલ્હી:આતંકવાદી હરદીપ નિંજજર બાદ કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેની સીધી અસર કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલમાં જણાવાયું છે કે 2023 માટે કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ નજર રાખતા 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.અહેવાલમાં જાણવા મળ્યું છે કે […]

કેનેડાના PM ટુડ્ડો પર વિપક્ષ નેતાનો પ્રહાર, ભારતના સમર્થનમાં નેતા પિયરે પોઈલિવ્રે કહ્યું, હું ‘પીએમ બનીશ તો ભારત સાથેના સંબંઘો જાળવીશ’

દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો ત્યારથી કેનેડા અને ભારતના સંબંઘો બગડ્યા છે.  કેનેડાના પીએમ ટુડ્ડો એ ભારત પર આરોપ લગાવતા ભારતે પણ કેનેડાની બોલતી બંઘ કરી દીઘી હતી અને ભારતે કેનેડા પ્રત્યે ઘણા પ્રતિબંઘ લગાવ્યા હતા જો કે મહત્વની વાત એ છે કે આ બબાતે કેનેડાના વિપક્ષ પાર્ટીના નેતા જ […]

કેનેડાએ મુંબઈમાં વિઝા અને કોન્સ્યુલર એક્સેસ કર્યું બંધ

મુંબઈઃ- કેનેડાએ ભારતને લઈને સખ્ત વલણ અપનાવી રહ્યું છે, મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધું છે,છેલ્લા મહિનાથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ શ્રેણીમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]

કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઑ પર કરી ચર્ચા

દિલ્હી: ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ઇઝરાયેલ સંઘર્ષ પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-કેનેડા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. કેનેડિયન પીએમનું કહેવું છે કે કાયદાનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન […]

કેનેડાના ખાલિસ્તાની સમર્થકો દ્રારા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડવાનો પ્રયત્ન – સુરક્ષઆ એજન્સીઓ એલર્ટ મોડ પર

દિલ્હીઃ કેનેડા અને ભારતના સંબંઘોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ ભારતે પણ કેનેડાને બરાબરનો જવાબ આપ્યો ત્યાર બાદ અનેક કડક નિયમો પણ લગાવવામાં ાવ્યા કત્યારે હવે એવી માહિતી સામે આવી રહી છએ કે કેનેડા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યું છે. આ મામલે […]

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યા આ મોટા સમાચાર

નિજ્જર કેસમાં ભારત બન્યું સખત  કેનેડાથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો આદેશ કેનેડાએ નવી દિલ્હીને નિરાશ કરી- જયશંકર દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતે કડક વલણ અપનાવતા કેનેડાથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. અહેવાલ મુજબ, ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું […]

વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે, કેનેડા પર સાધ્યું જોરદારનું નિશાન

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેમની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તે ઘણા મહત્વપૂર્ણ મંચો પરથી કેનેડાને સતત ઉત્તમ જવાબો આપી રહ્યા છે. તે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાના આરોપો પર કેનેડાનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિજ્જર હત્યાકાંડને કારણે ભારત અને કેનેડા […]

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 […]

કેનેડાએ ભારત પર લગાવેલા આરોપને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો કેનેડાને જવાબ,જાણો શું કહ્યું

દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળે છે કેનેડાએ ખાલિસલ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ ભારતક પર લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંઘો ખાટા થયા છે જો કે ભારતે આ વાતનો સાફ ઈન્કાર કર્યો છે નિજ્જરની હત્યા મામલે ભારતે પોતાની સફાી આપતા આ વાતને નકારી હતી ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે પણ કેનેડાના પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code