1. Home
  2. Tag "Canceled"

રાજકોટથી દિલ્હીની ફ્લાઈટને એકાએક કેન્સલ કરી દેવાતા પ્રવાસીઓ રઝળી પડ્યાં

રાજકોટઃ રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એકાએક રદ કરી દેવાતા એરપોર્ટ પર પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. અનેક પ્રવાસીઓ એવા હતા કે જેમને દિલ્હીથી વિદેશની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી. આ અંગે એર લાઇન્સ દ્વારા માત્ર એટલી જ માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઓપરેશનલ મુશ્કેલીનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું […]

અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ એકાએક રદ કરાતા 130 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ફ્લાઈટની સખ્યામાં પણ વધારો થયો છે. સાથે ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ કેન્સલ થતાં 130 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓને જવાબ પણ સંતોષજનક નહીં […]

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.18મીને શનિવારે યોજાનારો રોડ શો રદ કરાયો

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 18 જૂનને શનિવારે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન વડોદરા શહેરમાં રોડ શો યોજીને જનતા જનાર્દનનું અભિવાદન જીલવાના હતા.હવે વડાપ્રધાનનો વડોદરાનો  રોડ શો રદ કરવામા આવ્યો છે. વડાપ્રધાને લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. […]

વીજ સંકટને દૂર કરવા કાલસા ભરેલી ખાસ ટ્રેન દોડાવાશે, 750 પેસેન્જર ટ્રેનો રદ કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે. જેથી વિજળી સંકટને લઈને અનેક રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. પાવર પ્લાન્ટ્સ પાસે માત્ર થોડા દિવસોનો કોલસો બચ્યો છે. વીજ વપરાશ અને કોલસાની અછતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ આગામી એક મહિના માટે 750 પેસેન્જર ટ્રેનોની તમામ ટ્રિપ્સ રદ કરી છે. જેના […]

માનીતાને ગોઠવવાનું સેટિંગ ન થતાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાતા પરીક્ષાર્થીઓમાં રોષ ઊભો થયો છે. ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા  બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષા 13મીએ યોજાવાની હતી તેની વિદ્યાર્થીઓ ઘણા વખતથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, […]

કોરોનાને લીધે વાઈબ્રન્ટ સમિટ રદ કરાતા સરકારે ખર્ચેલા 50 કરોડ માથે પડ્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10મી જાન્યઆરીથી ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. લકઝરી હોટલોમાં મહેમાનો માટે રૂમના બુકિંગ કરાવી દીધા હતા. મહેમાનો માટે લકઝરી કારનો કાફલો મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો. ગાંધીનગરમાં રાત્રે ડ્રોન લેસર શો માટે પણ ખર્ચ કરીને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબ્લિસિટીથી લઈને […]

પેપર લીક પ્રકરણઃ હેડ ક્લાર્કની પરીક્ષા અંતે રદ કરાઈ, માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની તાજેતરમાં યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસનો આરંભ કરીને મુખ્ય આરોપી જયેશ પટેલ સહિતના 11થી વધારે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓએ રૂ. 10થી 15 લાખમાં પેપરનું વેચાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ પરીક્ષા […]

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કરતા 12 વર્ષ પહેલાનો શ્રીલંકન ટીમ ઉપર આતંકી હુમલો થયો તાજો

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ પડતો મુકાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની પ્રવૃતિઓથી તેની ક્રિકેટ ટીમને દુનિયાભારમાં શરમનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પાકિસ્તાનના પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે. ન્યૂઝીલેન્ડના નિર્ણય બાદ ક્રિકેટ પ્રેમીઓમાં વર્ષ 2009માં […]

અંબાજીના ભાદરવી પુનમના મેળાને આખરે રદ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું

રાજકોટઃ  રાજયના ગૃહવિભાગ દ્વારા આ વર્ષે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો રદ કરાયો છે તથા આગામી તા.25 સુધી અંબાજી મંદિર બંધ રાખવાની જાહેરાત થતા માઇ ભકતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. અનેક સંસ્થાઓએ અંબાજી જતા માર્ગો પર ભંડારાની વ્યવસ્થા કરી છે પરંતુ ભાદરવી પુનમનો મેળો રદ થતા નિરાશા વ્યાપી ગઇ છે. ગૃહ વિભાગની સૂચના અનુસાર અંબાજી જતા […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરાઈ, કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય

બ્રિટનઃ ભારતીય ટીમમાં કોવિડ-19 સંક્રમણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈબીસી)એ કોવિડ મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું. Following ongoing conversations with […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code