રાજપુત-ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તે બેઠક પર કરણી સેના પોતાના ઉમેદવારો ઊભા રાખશે
ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ જ્ઞાતિ-સમાજ દ્વારા પણ પોતાના સમાજને વધુ ટિકિટ મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજપૂતો-ક્ષત્રિયોનુ પ્રભુત્વ છે એવાં વિસ્તારોમાં કરણીસેના દ્વારા પ્રથમ રેલીઓ યોજાઈ […]