સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો, 43 લોકોના મોત
નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખાર્તુમની દક્ષિણમાં એક બજાર પર ડ્રોન હુમલામાં 43 લોકો માર્યા ગયા અને 55 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુદાનમાં દેશના નિયંત્રણ માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો થયો છે. જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને […]