સોમાલિયામાં કાર્ગો વિમાન ક્રેશ થયું, 5 લોકોના મોત
મોગાદિશુઃ દક્ષિણ-પશ્ચિમ સોમાલિયામાં એક કાર્ગો વિમાન ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા હતા. દેશના ઉડ્ડયન સત્તાવાળાઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે. સોમાલી સિવિલ એવિએશન ઓથોરિટી (SCAA) એ જણાવ્યું હતું કે DHC-5D બફેલો, જેનો નોંધણી નંબર 5Y-RBA હતો, તે સોમાલિયાની રાજધાની મોગાદિશુથી લગભગ 24 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થાનિક સમય મુજબ ક્રેશ થયું હતું. “વિમાનમાં પાંચ લોકો સવાર હતા, […]