આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો
ચેન્નઈ, 4 જૂન 2025: આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો હોવાના મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યો વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી (ક્રિમિનલ) કાર્યવાહીને સંપૂર્ણપણે રદ્દ કરી દીધી છે. આ સભ્યો સામે તિરૂપત્તુર જિલ્લાના અંબુર ખાતે અગાઉથી મંજૂરી લીધા વિના વિજયાદશમી અને […]


