રાજકોટમાં પશુના રજિસ્ટ્રેશન માટે મહિનાનો સમય, ત્યારબાદ નોંધણી વિનાના પશુઓને કબજે કરાશે
રાજકોટઃ રાજ્યના તમામ મહાનગરોમાં રખડતા ઢોર માટે મનપા દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. અમદાવાદમાં તો 1લી ડિસેમ્બરથી પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં વસવાટ કરતા પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવીને પરમિટ લેવી ફરજિયાત છે. ત્યારે રાજકોટમાં આગામી 31 ડિસેમ્બર સુધીમાં એટલો કે એક મહિનામાં તમામ પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવી લેવુ […]