1. Home
  2. Tag "cbi"

પંજાબ વિજિલન્સ બ્યુરો સાથે સંકળાયેલા 20 લાખ રૂપિયાના લાંચ કેસમાં CBI એ ત્રણ લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી, 12 મે 2026: Bribery case સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ વિજિલન્સ બ્યુરોના અધિકારીઓ સાથે સંકળાયેલા ₹20 લાખના લાંચ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી, ઓ.પી. રાણા, જે પંજાબ વિજિલન્સ વિભાગના પોલીસ મહાનિર્દેશકના વાચક છે, તે ફરાર છે અને તેની ધરપકડ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પંજાબ રાજ્યના કર અધિકારીએ […]

ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા 9400 વૉટ્સેએપ નંબર પ્રતિબંધિત કરવામાં આવ્યા

નવી દિલ્હી, 28 એપ્રિલ, 2026 – ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા 9400 વૉટ્સેએપ નંબર પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાનું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. દેશમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડના જોખમને ડામવા માટે ટેલિકોમ રેગ્યુલેટર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ, RBI, ટેક દિગ્ગજો અને CBI દ્વારા બહુપક્ષીય કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, આવા ગુનાઓમાં […]

પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છેઃ મલ્લિકાર્જુન ખડગે, જુઓ Video

ચેન્નઈ, 21 એપ્રિલ, 2026 – પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છે એવું જાહેરમાં, ઑન કેમેરા નિવેદન કરીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બરાબરના ફસાયા છે. તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે સમાપ્ત થયો છે. આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સાથે થઈ રહ્યો છે. તમામ […]

રામ અવતાર જગ્ગી હત્યા કેસ: છત્તીસગઢના પૂર્વ CM અજિત જોગીના પુત્ર અમિત જોગી દોષિત જાહેર

રાયપુર, 3 એપ્રિલ 2026: છત્તીસગઢના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનારા રામ અવતાર જગ્ગી હત્યા કેસમાં હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગીને આ હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને આગામી ત્રણ અઠવાડિયામાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ વર્ષ 2003નો છે, […]

બેંક છેતરપિંડીના કેસમાં CBIએ રિલાયન્સ ADA ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરી

નવી દિલ્હી, 22 માર્ચ 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ હજારો કરોડ રૂપિયાના મોટા બેંક છેતરપિંડીના કેસના સંદર્ભમાં રિલાયન્સ ADA ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરી, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં ₹2,900 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ, તેના પ્રમોટર અનિલ ધીરુભાઈ અંબાણી […]

મુંબઈમાં ઇતિહાસના સૌથી મોટા આતંકી હુમલાની આજે 33મી વરસીઃ જાણો પૂરી ઘટના વિશે

મુંબઈ, 12 માર્ચ, 2026 – 33 વર્ષ થઈ ગયા એ ઘટનાને. દાઉદ-આણી મંડળીએ કરેલા એ જેહાદી આતંકી હુમલાના 257 હુતાત્માઓના પરિવારજનો આજે પણ એ દિવસ ભૂલી શકતા નથી. 12 માર્ચ એ જ તારીખ છે જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ એક પછી એક 12 બોમ્બ ધડાકાથી ધ્રૂજી ઉઠી હતી. આ ધડાકાઓમાં કુલ 257 લોકોએ જીવ ગુમાવ્યો હતો […]

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપી દોષમુક્ત જાહેર, આપ નેતા થયા ભાવુક

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Kejriwal acquitted in excise scam દિલ્હી શરાબ કૌભાંડના આરોપીઓને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 સામે આરોપ ઘડાયા હતા પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તમામને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને પોતે પ્રામાણિક […]

વોન્ટેડ ભાગેડુ અનિલ કુમાર રેડ્ડી યેદુલાને UAEથી સફળતાપૂર્વક પરત લવાયો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ રેડ નોટિસથી પકડાયેલા અનિલ કુમાર યેદુલાને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએઈથી સફળતાપૂર્વક પરત લાવ્યા છે. અનિલ કુમાર રેડ્ડી યેદુલા છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ધાકધમકી માટે આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા વોન્ટેડ છે. સીબીઆઈના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટએ વિદેશ મંત્રાલય અને એનસીબી, અબુ ધાબીના સહયોગથી, 26 ફેબ્રુઆરી, 2026ના […]

ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026: fake ED raid રાજધાની દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી ઘરમાં કામ કરતી નોકરાણીએ પોતાના માલિકના ઘરે EDની નકલી રેડ પડાવી દીધી. જોકે, દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી પોલીસનો ગણવેશ, ઘરનો કિંમતી સામાન અને હથિયારો મળી […]

PNB કૌભાંડ: મેહુલ ચોકસીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

નવી દિલ્હી: હજારો કરોડના બેન્કિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને વિદેશી ધરતી પર મોટો કાનૂની ફટકો પડ્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’એ ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની મેહુલ ચોકસીની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોકસીના તર્કોમાં કોઈ દમ નથી અને તે પ્રત્યાર્પણ રોકવા માટે કોઈ કાયદાકીય કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code