કોરોના ઈફેક્ટઃ- નેપાળ સરકારે બંધ કરી ભારત સાથે જોડાયેલ 22 બોર્ડર, માત્ર 13 માર્ગ સંચાલીત રહેશે
કોરોનાની અસર હવે માર્ગવ્યવહાર પર નેપાળે 22 જેટલી પોસ્ટ બંઘ કરી માત્ર ભારક સાથે 13 માર્ગ સંચાલીત રાખશે નેપાળ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક દેશોએ ભારતની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હવે કોરોનાના સંક્રમણને અટકાવવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટે નેપાળ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બોર્ડ […]


