1. Home
  2. Tag "Ceasefire"

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો

નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત […]

સીઝફાયર પૂર્ણ થતા ઈઝરાયલ-હમાસ વચ્ચે ફરીથી યુદ્ધનો પ્રારંભ

નવી દિલ્હીઃ ઇઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પર ઇઝરાયેલી પ્રદેશ તરફ ગોળીબાર કરીને અસ્થાયી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા પછી હમાસ સામે લડાઇ ફરી શરૂ કરી છે. સવારે 7 વાગ્યે  યુદ્ધવિરામ સમાપ્ત થવાના એક કલાકમાં, ઇઝરાયેલે કહ્યું કે, હમાસે ગાઝામાંથી છોડેલા રોકેટને અટકાવવામાં આવ્યું હતું. હમાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને ગોળીબાર જવાબદારીનો […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામની માંગણી સાથેનો પ્રસ્તાવ ના મંજુર થયો

નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલી હિંસા પર રશિયાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમાં હમાસ અથવા તેના દ્વારા ઇઝરાયેલી નાગરિકો પરના બર્બર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code