1. Home
  2. Tag "Chaitri Navratri"

ચૈત્રી નવરાત્રિની થવા જઈ રહી છે શરૂઆત,ભૂલથી પણ ન કરતા આ ભૂલો

ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર 22 માર્ચ 2023 થી શરૂ થઈ રહ્યો છે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રિની સાથે જ 22 માર્ચથી હિન્દુ નવું વર્ષ નવ સંવત્સર 2080 પણ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન વિશેષ વાહન પર […]

ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી અને પાવાગઢના મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ ફાગણ મહિનાની વિદાય અને ચૈત્ર મહિનાનું આગમન થઈ રહ્યું છે. ચૈત્ર મહિનાના પ્રારંભના નવ દિવસને ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ મંદિરોમાં દર્શન-પૂજાનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર તેમજ પાવાગઢ મંદિરમાં  દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી […]

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં  દરવર્ષે  ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે  ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. […]

22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી,જાણો ક્યારે અને કેવી રીતે કરવી શક્તિની આરાધના

જે શક્તિ વગર મનુષ્ય શું કોઈ પણ દેવતાનું કઈ અસ્તિત્વ નથી, તે શક્તિની આરાધનાનો મહાપર્વ ચૈત્રી નવરાત્રી આ વર્ષે 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થઈને 30 માર્ચ 2023, ગુરુવાર સુધી ઉજવવામાં આવશે.પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લપક્ષની પ્રતિપદાથી શરૂ થતી નવરાત્રીના પ્રથમ દિવસને હિંદુ નવા વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે 09 […]

ચૈત્રી નવરાત્રિ : 51 શક્તિપીઠોમાંથી એક પાકિસ્તાનમાં,મુસ્લિમો વચ્ચે નાની કી હજ નામથી પ્રખ્યાત

ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ શરૂ 51 શક્તિપીઠોમાંથી એક પાકિસ્તાનમાં હિંદુઓ માટે માં અને મુસ્લિમો માટે નાની કી હજ ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ 2 જી એપ્રિલથી શરૂ થઇ ગયો છે.નવરાત્રિ નિમિતે માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દરમિયાન શક્તિપીઠના દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગે છે.દેવી પુરાણ મુજબ દુનિયાભરમાં 51 શક્તિપીઠ છે.જેમાંથી 42 ભારતમાં છે.1 […]

શક્તિપીઠ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1લી એપ્રીલથી ચૈત્રી નવરાત્રી , 14મીથી ભાતીગળ મેળો યોજાશે

મહેસાણાઃ  જિલ્લામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી ઊજવાશે. જેમાં  2જી એપ્રિલે ઘટસ્થાપન અને 7મી એપ્રિલ શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. પરંપરાગત ભાતીગળ મેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ યોજાશે. કોરોનાકાળ દરમિયાન બે વર્ષ માતાજીની પાલખી તેમજ […]

શક્તિના ઉપાસક PM મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફક્ત ગરમ પાણીનું કરશે સેવન

40 કરતા વધારે વર્ષથી કરે છે નવરાત્રીમાં ઉપવાસ સવાર અને સાંજ માતાજીની ઉપાસના કરે છે શારદીય નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજા પણ કરે છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે અને વર્ષોથી ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરે છે. સરકારી કામકાજ અને ચૂંટણીના પ્રચાર વચ્ચે વ્યસ્ત પીએમ મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં માત્ર ગરમ પાણીનું સેવન કરે છે […]

દેશમાં ચૈત્રી નવરાત્રિ,વૈશાખી અને ગુડી પડવાની ઉજવણી,પીએમ મોદીએ આપી શુભેચ્છા 

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને આપ્યા અભિનંદન    દિલ્હી :આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે,આ સાથે હિન્દુનું નવું વર્ષ પણ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ નવરાત્રિ,નવા વર્ષની સાથોસાથ વૈશાખી,ગુડી પડવા અને નવરેહની શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code