યાત્રાધામ ચોટિલામાં ચૈત્રી પુનમના દર્શન માટે દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
સુરેન્દ્રનગર, 2 એપ્રિલ 2026: Devotees gathered in Chotila to have darshan of Chaitri Poonam ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આજે ચૈત્રી પૂનમના દિને સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના […]


