ચારુસેટમાં ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનું નામાભિધાન થયું
ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી); અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સંતરામ ભવનનું ઉદ્દઘાટન ચાંગા, 17 ડિસેમ્બર, 2025: Santram Bhavan in Charusat ચારુસેટ યુનિવર્સિટીમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મંગળવારે નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ […]


