1. Home
  2. Tag "Chashoti"

કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક 60 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે. કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને બે […]

જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા

જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code