1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢના સુકમામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમા જિલ્લામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ નક્સલીઓ પર કુલ 1.18 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા 23 નક્સલીઓમાં નવ મહિલા નક્સલીઓ હતી. કોના પર કેટલું ઈનામ છે? અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ડિવિઝનલ કમિટી મેમ્બર લોકેશ […]

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી […]

છત્તીસગઢ: નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા નક્સલી ઠાર મરાઈ

નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બે મહિલા નક્સલીઓને ઠાર કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અબુઝહમાદ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓને ઠાર મારી છે. તેમણે કહ્યું કે માઓવાદીઓના માડ ડિવિઝનના નક્સલીઓની હાજરીની માહિતી પર, નારાયણપુર અને કોંડાગાંવ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને STFની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં […]

છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

લખનૌઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીને મોટી સફળતા મળી છે. અહીં 24 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 20 નક્સલી એવા છે જેમના પર 87.50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આ માઓવાદીઓમાં PLGA કંપની નં.2 ડેપ્યુટી […]

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ

રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે. રાયપુરના SP લાલ ઉમ્મેદસિંહે કહ્યું […]

છત્તીસગઢ નવા ફોજદારી કાયદાઓ ટૂંક સમયમાં લાગુ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ સાથે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સાથે સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. […]

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી, વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ

બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના ઉસાર, જંગલા અને નેલ્સનાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 22 નક્સલીઓની ધરપકડ કરી છે. જિલ્લામાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગ રૂપે, મંગળવારે ઉસૂર પોલીસ સ્ટેશનથી જિલ્લા દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબ્રા બટાલિયનને પેટ્રોલિંગ પર મોકલવામાં […]

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલને 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવાયા છે. 6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં 60 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ […]

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code