1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢ: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં ચાર કામદારોના મોત, છ ઘાયલ

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતા ચાર કામદારોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના ડાભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઇવેટ લિમિટેડ પાવર પ્લાન્ટમાં બની હતી. જોકે, અકસ્માતનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]

મહારાષ્ટ્ર અને કલકત્તામાં પૂરની સ્થિતિ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંદામાન […]

મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા હતા. અહીં અબુઝહમદમાં, રાજુ દાદા ઉર્ફે કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફે કાદરી સત્યનારાયણ રેડ્ડી, એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ બંન્ને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ હતુ. બસ્તર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં એક […]

છત્તીસગઢમાં કરોડો રૂપિયાની GST ચોરીનો પર્દાફાશ, 170 થી વધુ બોગસ કંપનીઓ બનાવીને કરી ચોરી

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં GST વિભાગે GST એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક અને GST પ્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતી પેઢી અને બોગસ બિલિંગ કામગીરીમાં સંડોવાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ફરહાન સોરઠિયા છે, જે GST ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ સિન્ડિકેટના કારણે રાજ્યને દર મહિને કરોડો રૂપિયાની કર આવકનું નુકસાન થઈ રહ્યું હતું. […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

છત્તીસગઢના ગારિયાબંધમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 10 નક્સલીઓ ઠાર

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા. નક્સલી સીસી સભ્ય બાલકૃષ્ણ, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તે પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસપી નિખિલ રાખેચાએ આ વાતની પુષ્ટિ કરી છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગારિયાબંધમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે […]

છત્તીસગઢના કોરબામાં રિસડી તળાવમાં ડૂબી જવાથી ત્રણ પોલીસકર્મીઓના બાળકોના મોત

છત્તીસગઢના કોરબા જિલ્લામાં શનિવારે (6 સપ્ટેમ્બર) એક દુ:ખદ ઘટના બની. રિસડી વિસ્તારમાં તળાવમાં નહાવા ગયેલા ત્રણ બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. સૌથી મોટી વાત એ છે કે ત્રણેય બાળકો પોલીસ લાઇનમાં રહેતા પોલીસકર્મીઓના પુત્રો હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ વિભાગ અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું. માહિતી મુજબ, પોલીસ લાઇનમાં રહેતા ત્રણ બાળકો […]

છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં એક જવાન વીરગતિને પામ્યો હતો. જ્યારે અન્ય 3 જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED […]

છત્તીસગઢમાં તમામ મસ્જિદો અને દરગાહમાં ફરજિયાત ધ્વજવંદન કરવામાં આવશે

સ્વતંત્રતા દિવસ પહેલા છત્તીસગઢની વિષ્ણુદેવ સરકારે એક મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, છત્તીસગઢમાં તમામ મસ્જિદો, દરગાહ અને ઇમામબારગાહ તેમજ મુસ્લિમ ધાર્મિક સ્થળોએ ધ્વજવંદન ફરજિયાત કરવામાં આવશે. છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ સલીમ રાજે જણાવ્યું હતું કે, “ભારતીય મુસ્લિમો ત્રિરંગાનું સન્માન કરે છે તેથી મસ્જિદો, દરગાહ, ઇમામ્બરો, ખાનકાહ અથવા મસ્જિદોની સામે ધ્વજ ફરકાવવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code