પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માત-પિતા ન હોય તેવા બાળકોની યાદી તૈયાર કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધઘટ થતી રહે છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેટલાક બાળકોએ પોતાના માત-પિતા ગુમાવ્યા હતા. ઉપરાંત ઘણા એવા પણ બાળકો છે કે તેમના માત-પિતા કે વાલીઓ નથી. આવા બાળકો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. નોધારા બાળકોને સરકાર મદદ કરી શકે તે હેતુથી પ્રાથમિક શાળામાં […]