1. Home
  2. Tag "china"

બૌદ્ધ ધર્મનો નાશ કરવાના ચીનના અનેક પ્રયાસોઃ ધર્મગુરુ દલાઈ લામા

નવી દિલ્હીઃ ધર્મ ગુરુ દલાઈ લામાએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન બૌદ્ધ ધર્મને ઝેર માને છે અને તેને નષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પદ્માસંભવની પ્રતિમા વિશે વાત કરતા દલાઈ લામાએ કહ્યું કે, માર્ચમાં ચીનની સામ્યવાદી સરકારે તેને નષ્ટ કરી દીધી હતી. ડિસેમ્બર 2021 પછી આ ત્રીજી ઘટના હતી. બોધગયામાં […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

ફ્રાન્સે પણ ચીન પર લગાવ્યા મુસાફરી પ્રતિબંધ,ઈટલી પહોંચેલા વિમાનમાં 100 લોકો સંક્રમિત મળવાથી દહેશત

દિલ્હી:ચીનમાં કોરોનાની બગડતી પરિસ્થિતિ વચ્ચે હવે ફ્રાન્સે પણ ચીનથી આવનારા લોકો પર મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો છે.આ પહેલા ભારત અને અમેરિકા સહિત સાતથી વધુ દેશો સમાન પગલા ઉઠાવી ચૂક્યા છે. હવે ચીનથી ફ્રાન્સ આવતા મુસાફરોએ નેગેટિવ કોવિડ રિપોર્ટ દર્શાવવો પડશે.ફ્રાન્સની મુસાફરી માટે પ્રસ્થાન કરતા 48 કલાક પહેલા મુસાફરો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત બનાવવામાં […]

કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે. આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. […]

ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે

ચીનમાં કોરોનાથી હાલ-બેહાલ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે નહીં દિલ્હી:ચીનમાં કોરોનાથી હાલ બેહાલ છે.જ્યાં ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે.બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.એટલું જ નહીં,ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે,8 જાન્યુઆરીથી વિદેશથી આવતા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે […]

ચીને કહ્યું, ભારત સાથેના સંબંધો કાયમ કરવા તૈયાર – ભારત સાથેના તણાવ બાદ હવે ચીનને આવ્યું ભાન

ચીન અને ભારત વચ્ચે તણાવ બાદ ચીની વિદેશમંત્રીનું નિવેદન કહ્યું ભારત સાથે સંબંધો કાયમ રાખવા તૈયાર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચીનને જાણે હવે ભાન આવી રહ્યું છે તેણે ભારત સાથેના કાયમી સંબંધ પર કહ્યું હતું પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ 25 […]

ચીનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરોડોમાં,લીક દસ્તાવેજથી થયો ખુલાસો

દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે ફરીવાર કોરોના વધી રહ્યો છે તેને લઈને સૌ કોઈ ચીંતામાં છે. કેટલાક દેશોએ તો આગમચેતી પગલા લેવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાવાયરસના કેસનો આંકડો જાહેર થય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી આશંકા છે કે અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ 250 મિલિયન છે. […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code