ચોટિલામાં સવા બે કરોડના ખર્ચે બનાવેલા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ
નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડમાં પંખા અને લાઈટ્સની પુરતી સુવિધા નથી પૂછપરછનું કાઉન્ટર પણ બંધ હાલતમાં ચા-નાસ્તાના સ્ટોલ પણ મોટાભાગે બંધ જોવા મળતા હોય છે ચોટીલાઃ યાત્રાધામ ચોટિલામાં તાજેતરમાં જ નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. નવા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાંયે પુરતા પંખાઓ પણ […]