ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય
ગુજરાતમાં કોરોનાવાયરસની અસર ચોટીલા મંદિર વધુ 10 દિવસ માટે બંધ 20 મે સુધી ભક્તોની અવર જવર પર પ્રતિબંધ રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય […]


