1. Home
  2. Tag "chotila"

ચોટીલા હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મોત

ચોટીલા હાઈવે પર જોરદાર અકસ્માત ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મોત રાજકોટ: ચોટીલાથી બે કિલોમીટર આગળ અમદાવાદ તરફ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરમાં વિકરાળ આગ ભભુકી ઉઠી હતી અને ટેન્કર ચાલકનું આગમાં સળગી જતાં કરુણ મૃત્યુ થયું હતું.. ઘણા સમયથી નેશનલ હાઇવે 6 લાઇનનું ગોકળગતિએ કામ શરૂ છે […]

ચોટીલાના ડોળીયા પાસે કાર નાળામાં ખાબક્તા સુરેન્દ્રનગરના અધિકારી સહિત બેનાં મોત

સુરેન્દ્રનગરઃ રાજકોટથી સુરેન્દ્રનગર આવી રહેલા નગર નિયોજક કચેરીના અધિક્ષકની કારને અકસ્માત નડતા અધિક્ષક સહિક બેના મોત નિપજતા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફુટ ઉંડા નાળામાં ખાબકતા અધિક્ષક સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા […]

ચોટીલા નજીક હાઈ-વે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાતા લોકો તેલ લેવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની નદીઓ વહેતી થઈ હતી. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. લોકો હાઇવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યાં હતા. બીજી બાજુ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ […]

ચોટિલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

સુરેન્દ્રનગરઃ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટો દ્વારા ભક્તોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે. સુપ્રસિદ્ધ  તિર્થ ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા […]

ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોનાવાયરસની અસર ચોટીલા મંદિર વધુ 10 દિવસ માટે બંધ 20 મે સુધી ભક્તોની અવર જવર પર પ્રતિબંધ રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય […]

ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળે રોપ-વેની સુવિધા કરાશે શરૂ

સીએમ રૂપાણીએ કરી જાહેરાત ચોટીલામાં શરૂ કરાશે રોપ-વે સેવા અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી રોપ-વે સેવાનો શુભારંભ થયા બાદ હવે આગામી દિવસોમાં અન્ય ધાર્મિક સ્થળ ચોટીલામાં પણ રોપ-વે સેવાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે માટે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code