1. Home
  2. Tag "Citizens"

ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા માર્ચ 2020માં બંધ કરાઈ હતી

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન ફરીથી ધબધબતું થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશો સાથે પણ હવાઈ સેવાઓ પુનઃ શરૂ થઈ છે. દરમિયાન ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવા ભારત સરકારે નિર્ણય લીધો છે. કોરોના મહામારીને પગલે આ સુવિધા બંધ કરવામાં આવી હતી. […]

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના […]

સામાન્ય અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી નાણા મંત્રાલયે સૂચનો મોકલવા અનુરોધ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્ર માટે દેશના નાગરિકોને 10મી ડિસેમ્બર સુધી સુચનો મોકલવા અનુરોધ કર્યો છે. આગામી વર્ષના બજેટ માટે સરકાર તરફથી લોકોને પોતાના ચુચનો મોકલવા માટે અપીલ કરી છે. સરકાર ઇચ્છી રહી છે કે લોકો પણ લોકસાહીમાં પોતાનો ફાળો આપે. સરકાર ઇચ્છી રહી છે કે આગામી વર્ષનું બજેટ રજુ કરતા […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

દેશભરમાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP)ના મુદ્દામાં નાગરિકોની વધુ સુવિધા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

દિલ્હી:માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે દેશભરમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP)ના મુદ્દામાં નાગરિકોની વધુ સુવિધા માટે 26 ઓગસ્ટ 2022ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ભારત, 1949ના ઇન્ટરનેશનલ રોડ ટ્રાફિક પરના કન્વેન્શન (જિનીવા કન્વેન્શન) પર હસ્તાક્ષર કરવાનું હોવાને કારણે અન્ય દેશો સાથે પારસ્પરિક ધોરણે તેની સ્વીકૃતિ માટે, આ કન્વેન્શન હેઠળ પ્રદાન કરેલ IDP જારી કરવાની જરૂર છે. હાલમાં, IDP જારી કરવામાં આવતા […]

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ […]

વિદ્યાર્થી અને નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા રાજ્યપાલનો અનુરોધ

નવી દિલ્હીઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો  પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 11માં પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના 11મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]

રાજ્યમાં પીવાનું પાણી નાગરિકાને મળી રહે તે માટે સરકારે કર્યું આયોજન, હેલ્પ નંબર જાહેર કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં એપ્રિલના પ્રારંભથી જ તાપમાનમાં વધારો થયો જાય છે. અને હાલ તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે. સાથે રાજ્યમાં અનેક ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકાર પણ ચિંતિત બની છે. અને કેબીનેટની બેઠકમાં પણ પીવાના પાણીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં […]

પાકિસ્તાનથી આવેલા 11 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ :  શહેરમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતના નાગરિકતા પત્ર જિલ્લા કલેક્ટર દ્વારા એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેના અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા […]

આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ

અમદાવાદઃ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પાંચમી જૂન ના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલના કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code