1. Home
  2. Tag "civil hospital"

ગુજરાતની 20 સિવિલ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર અપાશે, ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની ફાળવણી કરી છે. અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. એટલું જ નહીં 108 સેવામાં નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં વધુ 300 બેડની સુવિધા ઉભી કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે 300 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના 500 […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : સિવિલ હોસ્પિટલમાં કોવિડના 22 વોર્ડ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મેગાસિટી અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થયો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં 12 બેડના 26 વોર્ડ પૈકી 22 વોર્ડ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. […]

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code