સુરેન્દ્રનગરમાં લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
સુરેન્દ્રનગર મ્યુનિ, અને ટૂ-વ્હીલર વેલફેર સોસાયટી દ્વારા આયોજન કરાયું 170 બાઈક સાથે યુવાનો રેલીમાં જોડાયા લોકોને મારો કચરો મારી જવાબદારીના શપથ લેવડાવાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને ટૂ-વ્હલર્સ મિકેનિક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેમજ નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ન કરવામાં આવે તે હેતુસર “સ્વચ્છતા બાઇક રેલી’નું આયોજન કરાયું હતું. આ […]