1. Home
  2. Tag "cloudy weather"

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે 3 દિવસ સામાન્ય ઠંડી અનુભવાશે, માર્ચમાં માવઠાની આગાહી

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરી વતાવરણમાં પલટો આવ્યો છે. અને આગામી ત્રણ દિવસ વાદળછાંયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે.એવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી તા. 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણથી ખેડુતો બન્યા ચિંતિત, રવિપાકને નુકશાનની ભીતિ

પાલનપુરઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ રવિ સીઝન ચાલી રહી છે. જેમાં હાલ બટાટા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળી ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વાદળછાયાં […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણમાં ગરમીમાં ઘટાડો, હવે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે 140 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ આકાશ વાદળછાંયુ જોવા મળી રહ્યું છે. અને બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓની સાથે ભારે પવન ફૂંકાવાની પણ […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ હવે બે દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયાને દોઢ મહિનો વિતિ ગયો છે. ત્યારે બેઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ફરીવાર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. જ્યારે બે દિવસ બાદ એટલે 9મી એપ્રિલથી ફરી આકરા ઉનાળાનો અનુભવ થવા લાગશે. એટલે કે તાપમાનને પારો […]

ગુજરાતમાં વાદળિયું વાતાવરણ, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ ગરમીમાં વધારો થયો હતો. અને ઉનાળાના પ્રારંભ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. તેના લીધે રવિ સીઝનના પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ થોડા દિવસ તાપમાન 35થી 38 ડિગ્રી રહ્યા બાદ હવે ફરીવાર આકાશ વાદળ છાંયું […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ: કોરોના બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  છેલ્લા એક મહિનામાં ઓપીડીની સંખ્યા વધી છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં જૂન મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસનો આંકડો 147 હતો . જે વધીને જુલાઈ મહિનામાં આ આંકડો 231એ પહોંચ્યો હતો. અને ઓગસ્ટમાં પણ  સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code