1. Home
  2. Tag "CM of Uttar Pradesh"

ઉત્તરપ્રદેશમાં મદ્રેસાઓનો સર્વે –  7,000થી વધુ મદ્રેસાઓનું સંચાલન ગેર માન્ય

યુપીમાં 7 હજારથી વધુ  મદ્રેસાઓ ગેર માન્ય યોગી સરાકરે સોપ્યું હતું મદ્રેસાઓના સર્વેનું કાર્ય લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર આતંક સામે સતત કડક કાર્વાહી કરી રહી છે ત્યારે મદ્રેસાની આડમાં ચાલતા આતંકી પ્રવૃત્તિઓ સામે પણ યોગી સરકાર એક્શન મોડમાં છએ છેલ્લા ઘણા સમયથી ગેર માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવવ્યા છએ ત્યારે જાણકારી પ્રમાણે […]

યુપી- જુમ્માના દિવસે હિંસાને લઈને રાજ્ય સરકાર એલર્ટ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

ઉત્તરપ્રેદશમાં હિંસાની આશંકાને લઈને એલર્ટ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો લખનૌઃ-  મોહમ્મજ પૈગમ્બર પર બીજેપી નેતાના વિવાદીત નિવેદન બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી હતી જેમાં ખાસ કરીને વિતેલા શુક્રવારે જૂમ્માની નમાઝ બાદ ભારે હિંસા સર્જાય હચતી, નમાઝ બાદ ઉત્તરપ્રદેશના જૂદા જૂદા વિસ્તારોમાં હિંસા ભડકી હતી ત્યારે હવે આવતી કાલે શુક્રવાર હોવાને લઈને ફરી હિંસાની શંકાઓ વર્તાઈ […]

યુપીના સીએમનું એલાન- અગ્નિપથ યોજનાનો ભાગ બનેલા યુવાનોને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા અપાશે

સીએમ યોગીની જાહેરાત અગ્નિપથ યોજનાનો ભાગ બનેલાને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા  લખનૌઃ-  ભારતીય સેનામાં અગ્નિપથ યોજનામાં કામ કરી ચૂકેલા અગ્નિવીરોને  CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા આપવાની ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે ત્યારે હવે આ બાબતે  ઉત્તરપ્રદેશની સરાકારે પણ એક મહત્વનો નિર્ણય જોહેર કર્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકાર ભારતીય સેનામાં અગ્નિપથ […]

મંકીપોકસના લક્ષણને લઈને યુપી સરકારે માર્ગદર્શિકા જારી કરી – રાજ્યમાં એક પણ દર્દી નહી છત્તા સતર્કતાના આદેશ

યુપી સરકાર મંકીપોક્સને લઈને બની સતર્ક લક્ષણો દેખાઈ એટલે તાત્કાલિક સારવારના આદેશ લખનૌઃ-એક તરફ જ્યા દેશભરમાં કોરોનાૈના કેસો વધઈ રહ્યા છે જ્યાં બીજી તરફ મંકીપોક્સને લઈને પણ અનેક રાજ્યો સતર્ક બન્યા છે, ત્યારે હવે પુપી સરકાર પણ મંકીપોક્સને લઈને સતર્ક બની છે., યોગી સરકારે આ સંક્રમણને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે આ સંક્રમણનો […]

ઉત્તરપ્રદેશમાં હવે  દરેક ખાનગી શાળાઓ ફી વધારી શકશે- યોગી સરકારે આપી મંજૂરી

યુપીમાં ખાનગી શાળાઓ વધારશે ફી યોગી સરકારે આ માટેની આપી પરવાનગી લખનૌઃ-  ઉત્તરપ્રેદેશની સરકાર અનેક મહત્વના નિર્ણયો લેવામાં દેશભરના રાજ્યમાં મોખરે જોવા મળે છે ત્યારે હવે યુપી સરકારે 2022-23ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ  ફી વધારાની ગણતરી વર્ષ 2019-20ની ફીના આધારે કરવામાં આવશે. તાજેતરના કન્ઝ્યુમર પ્રાઈસ […]

સીએમ યોગીએ લખનૌમાં મનાવ્યો જીતનો જશ્ન  – બહુમત માટે માન્યો જનતાનો આભાર

સીએમ યોગીએ લખનૌમાં જીતનો જશ્ન મનાવ્યો બહુમત માટે જનતાનો માન્યો આભાર   લખનૌઃ- વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશની જો વાત કરવામાં આવે તો સીએમ યોગીએ સત્તા જાળવી રાખી છે પ્રચંડ બહુમત સાથે જીત મેળવતા બીજેપીની પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથ એ લખનૌ ખાતે પોતાની જીતનો જશ્ન મનાવ્યો છે. […]

 30 નવેમ્બર સુધી તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવાનો યોગી સરકારનો આદેશ,લોકોને પ્રોત્સાહન આપવા NGO પણ મેદાનમાં

યુપીમાં તમામ લોકોને  મહિનાના અંત સુધીમાં રસી મેળવી લેનાનો આદેશ રસીકરણમાં જાગૃતતા માટે હવે એનજીઓ પર ઉતરી મેદાનમાં   લખનૌઃસમગ્ર દેશભરમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનને તેજ બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકાર રસીકરણને લઈને સકડ બની છે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કોરોના રસીકરણની ગતિને ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે. મળતી માહિતી પ્રમાણે સીએમ યોગીએ […]

ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન, કહી મોટી વાત

ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન કહ્યુ સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે સીએમ યોગીની કામગીરી પર ગર્વ લખનઉ: દેશના ગૃહમંત્રી અમિત શાહ રવિવારના રોજ એક દિવસ માટે ઉત્તરપ્રદેશના શહેર લખનઉના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સીએમ યોગી આદિત્યનાથની કામગીરીની બિરદાવી અને કહ્યું કે ગર્વભેર કહું છું યોગીજીએ યુપીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code