1. Home
  2. Tag "CM patel"

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ કર્મચારી-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, આ ત્રણ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર સ્વતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરીને પોલીસ કર્મચારીઓ […]

રાજ્યની પ્રજાને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું આહવાન

અમદાવાદઃ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમારે ઐતિહાસિક ડભોઇ નગર ખાતે 76 માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આઝાદીના જંગમાં માં ભારતીની મુક્તિ […]

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી […]

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકમાં 70.18 ટકા વૃદ્ધિ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTC દ્વારા વર્ષ 2008માં ઓનલાઈન પેસેન્જેર રીજર્વેશન સીસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી અને વર્ષ 2013માં વેબસાઈટ તથા વર્ષ 2019માં IOS અને એન્ડ્રોઇડએપ્લિકેશનલૉન્ચ કરવામાં આવી છે જેના થકી ફોન બુકિંગ, બુકિંગમાં ફેરફાર, લીંક સર્વિસ, વેઈટીંગ લીસ્ટ અને ઈ- વોલેટ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. ડિજીટલ ક્રાંતિના કારણે ગુજરાત […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર સીએમ પટેલ સાથે હજારો લોકોએ કર્યા યોગ

અમદાવાદઃ ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 […]

ભારતમાં વિકાસવાદના રાજકારણની શરૂઆત ગુજરાતથી થઈઃ જે.પી.નડ્ડા

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે છે અને તેમણે અમદાવાદ શહેર નજીક આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપના નેતા અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે,  ભારત ગરીબીની રેખાથી 12 ટકા ઉપર છે અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે જ ભારતીય જનતા પાર્ટીએ […]

ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનોના મહત્વનો ભાગ ભજવી શકે છેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કર્ણાવતિ યુનિવર્સિટી ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક […]

કોરોના રસીકરણનો 100 કરોડનો લક્ષ્યાંક હાંસલઃ CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ઉજવણી

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ચુક્યો હતો. આ પ્રસંગ્રે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય કર્મચારીઓ સહિતા કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિમાં યોગદાન આપનારા આરોગ્ય કર્મચારીઓને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ […]

સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે : CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 18 નારીશક્તિઓનું સન્માન કર્યું  નવમા નોરતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસનું પ્રાંગણ નારીશક્તિ અભિવંદનાનું આંગણ બન્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની 18 મહિલાઓને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ્થાને આમંત્રીત કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code