1. Home
  2. Tag "CM Shinde"

મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ

મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે.   સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના […]

મહારાષ્ટ્રઃ બાળકીના સવાલે સીએમ શિંદેને મુઝવણમાં મુકી દીધા

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એક બાળકી વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બાળકી સીએમ શિંદેને મુખ્યમંત્રી બનવા અંગે સલાહ માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાતી બાળકી અન્નદ ડામરે એકનાથ શિંદેને તેમના નંદનવન બંગલામાં મળી હતી. આ દરમિયાન બાળકીએ સીએમ શિંદેને પૂછ્યું, “શું તે પણ પૂરગ્રસ્ત લોકોની […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે વધારે ઝડપથી આગળ વધશે

મુંબઈઃ રાજ્ય સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને તમામ મંજૂરીઓ આપી દીધી છે જેથી પ્રોજેક્ટને ઝડપી બનાવી શકાય. તેમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયાના ગણતરીના દિવસોમાં જ પ્રોજેક્ટને તમામ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે […]

થાણે નગર નિગમઃ શિવસેનાના 67 પૈકી 66 કોર્પોરેટરોએ ઠાકરેનો સાથ છોડી શિંદેજૂથમાં જોડાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ભાગ પડી ગયા હોય ઉદ્ધવ ઠાકરેના હાથમાં સત્તા સરકી ગયા બાદ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યાં છે. 55 પૈકી 38 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમજ અનેક સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ત્યારે હવે ધીમે-ધીમે કાર્યકરો અને નેતાઓ પણ ઠાકરેનો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. થામે […]

દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ હુમલા જેવા મામલામાં ઉદ્ધવ સરકાર નિર્ણય લેવામાં અસમર્થ હતીઃ શિંદેનો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. શિંદેએ કહ્યું કે, જ્યારે પણ મામલો હિન્દુત્વ, વીર સાવરકર, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બ્લાસ્ટનો આવે ત્યારે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર કોઈ નિર્ણય લઈ શકતી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code