1. Home
  2. Tag "cm yogi"

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, […]

ઉત્તરપ્રદેશ યોગી શાસનમાં સાંપ્રદાયિક હિંસા મુક્ત બન્યું: વર્ષ 2021માં માત્ર એક બનાવ નોંધાયો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ હુલ્લડ મુક્ત રાજ્ય બની ગયું છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ યોગી આદિત્યનાથની જોરદાર પ્રશંસા કરી અને યોગીરાજરાજ્ય ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. યુપીમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ […]

અયોધ્યા રામ મંદિરઃ વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરાયેલા વૃક્ષોનો ઉછેર કરાશે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મંદિર નિર્માણની કામગીરીના ફોટા સામે આવ્યાં છે. આ ફોટોગ્રાફ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ જાહેર કર્યાં છે. આ ફોટોગ્રાફમાં મંદિર નિર્માણ અને ગર્ભગૃહના નિર્માણની કામગીરી જોઈ શકાય છે. મંદિર સંકુલમાં વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી

નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]

કુખ્યાત અતીક અહમદ ઉપર કાનૂની ગાળિયો કસાયો, રૂ. 75 કરોડની ગેરકાયદે મિલકત જપ્ત કરાશે

લખનૌઃ ગેરકાયદેસર વ્યવસાયથી એકત્ર કરવામાં આવેલી કુખ્યાત માફિયા અતીક અહેમદની મિલકતો જપ્ત કરવાની પરવાનગી આપવામાં આવી છે. ધુમાનગંજ પોલીસના અહેવાલ પર, જિલ્લા મેજિસ્ટ્રેટે ગેંગસ્ટર એક્ટ હેઠળ અતીકની 75 કરોડ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. પોલીસે 6 સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ આપવાનો રહેશે. થોડા દિવસો પહેલા ધુમનગંજ પોલીસે અતીકની […]

દેશમાં પ્રથમવાર લખનૌમાં સિંગાપોરની જેમ નાઈટ સફારી ખુલ્લુ મુકાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. યોગી સરકાર રાજધાની લખનૌમાં સિંગાપોરની જેમ દેશના પ્રથમ નાઇટ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવશે. દેશમાં 13 ઓપન ડે સફારી છે, પરંતુ એક પણ નાઇટ સફારી નથી. સીએમ યોગીની અધ્યક્ષતામાં લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પર્યટન અને સંસ્કૃતિ […]

ઉત્તરપ્રદેશની જેલોમાં અંગ્રેજોના જમાનાની મેન્યુઅલ પ્રથામાં ફેરફાર, મહિલા-બાળકોને અનેક સુવિધાઓ મળશે

લખનૌઃ યુપીની જેલોમાં બ્રિટિશકાળના કાયદા યોગી સરકારે બદલ્યાં હોવાનું જાણવા મળે છે. કેબિનેટની બેઠકમાં 100 વર્ષ જૂના જેલના મેન્યુઅલમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી. હવે જેલોમાં કાળા પાણીની સજા સમાપ્ત થઈ ગઈ છે અને મહિલાઓ અને બાળકો માટે સારી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે જેલમાં મંગળસૂત્ર પહેરી શકશે અને કરવા ચોથ અને તીજ-તહેવારો […]

સીએમ યોગીની જાહેરાત – એરપોર્ટની તર્જ પર બનશે ઉત્તર પ્રદેશનું બસ સ્ટેન્ડ

10 ઓગસ્ટ,લખનઉ:યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જાહેરાત કરી હતી કે,હવે રાજ્યમાં બસ સ્ટેન્ડને એરપોર્ટની તર્જ પર વિકસાવવામાં આવશે.એરપોર્ટ પર ઉપલબ્ધ તમામ સુવિધાઓ યુપીના બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ હશે.વાસ્તવમાં, યોગીએ આજે ​​પરિવહન વિભાગ વતી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.તેમણે વાહનવ્યવહાર વિભાગને આ દિશામાં કામ કરવા નિર્દેશ આપ્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે,આગામી ટૂંક સમયમાં […]

UPમાં ટેટૂ કરાવુ 12 લોકોને પડ્યું મોંઘુઃ તમામના HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ દોરાવ્યા બાદ 12 લોકો એચઆઈવી પોઝિટીવ થયાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બે મહિનામાં 10 છોકરાઓ અને બે છોકરીઓ HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટેટૂ કરાવ્યા બાદ આ તમામ સંક્રમિત થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર એચઆઈવી સંક્રમિત તમામ દર્દીઓની તપાસ છેલ્લા […]

UPમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ બે મુસ્લિમ શખ્સોએ ભગવો સાફો પહેરી બે મજારમાં કરી તોડફોડ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં કાવડયાત્રા યોજાઈ રહી છે દરમિયાન બે શખ્સોએ સાંપ્રદાયિક શાંતિને ડોહળવાનો પ્રયાસ કર્યો હતો. બે મુસ્લિમ શખ્સોએ ભગવો સાફો પહેરીને બિજનોર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જલાલ શાહ અને ભૂરે શાહની મજારમાં તોડફોડ કરી હતી. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code