1. Home
  2. Tag "CM"

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને માલધારીઓ માટે વિશેષ રાહત પેકેજ આપવા CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે પશુપાલકો અને માલધારીઓ માટે સવિશેષ રાહત પેકેજની માંગ કરી છે. કોંગ્રેસના નેતા […]

કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ શુભેચ્છા પાઠવી

કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા મુખ્યપ્રધાન વિજયનની કેબિનેટમાં 21 મંત્રીઓ રહેશે તિરુવનંતપુરમ: કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને સતત બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. એક સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યપ્રધાન વિજયનની કેબિનેટમાં 21 […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. રૂપાણી આજે સવારે […]

લો બોલો,  બિહારમાં એક યુવાને ભુતપૂર્વ પ્રેમિકાના લગ્ન રોકવા CMને કરી વિનંતી

બિહારની પ્રમે પ્રસંગની અદભૂત ઘટના ભૂતપૂર્વ પ્રમેકાના લગ્ન અટકાવવા સીએમને વિનંતી કરી પ્રેમી કહ્યું – જો તમે આમ કરશો તો હું તમારો આભારી રહીશ પટના:- બિહારમાં કોરોના મહામારીને પગલે મુખ્યમંત્રી નીતીશકુમારે  લોકડાઉન જાહેર કર્યું છે તેમજ પ્રસંગોને લઈને પણ કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, આ દરમિયાન એક યુવકે પોતાની ભુતપૂર્વ પ્રેમિકા ના લોકડાઉન દરમિયાન યોજાનારા […]

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જી ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેશે

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી લેશે સીએમના શપથ ત્રીજી વખત સંભાળશે પ.બંગાળની કમાન કલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે, મમતા બેનર્જી ત્રીજી વાર પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આજે સવારે 10.45 એ શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ […]

મમતા બેનર્જી આવતીકાલે સતત ત્રીજી વખત બંગાળના CM તરીકે શપથ ગ્રહણ કરશે

પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર TMCની સરકાર બનવા જઇ રહી છે મમતા બેનર્જી 5મેના રોજ સતત ત્રીજી વાર રાજ્યના CM તરીકે શપથ ગ્રહણ કરશે તેમના મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે કોલકાતા: પશ્વિમ બંગાળમાં સતત ત્રીજી વાર TMCની સરકાર બનવા જઇ રહી છે. 5મી મેના રોજ મમતા બેનર્જી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન પદે […]

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

આવતીકાલ રાતથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી […]

ઓક્સિજનને લઈને શરૂ થયું રાજકારણઃ મધ્યપ્રદેશના CMએ કર્યાં ગંભીર આક્ષેપ

અમદાવાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટાભાગની હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. એટલું જ નહીં દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઓક્સિજનની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી રહી છે. ત્યારે હવે ઓક્સિજનને લઈને રાજકારણ ગરમાયું છે. મખ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેટલાક રાજ્યોમાં ઓક્સિજન ટેન્કર રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]

કોરોનાનો કહેરઃ સરકારી કચેરીઓ રોટેશન મુજબ રાખવા એસોની મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સક્રમિત ખયા છે. ત્યારે સરકારી કચેરીઓમાં ઈમરજન્સી સિવાયના તમામા વિભાગો બંધ રાખવા ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે રાજ્યમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં ઝુલી રહ્યા છે. ચારેકોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code