કોરોનાનો કહેરઃ સરકારી કચેરીઓ રોટેશન મુજબ રાખવા એસોની મુખ્યમંત્રીને રજુઆત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સક્રમિત ખયા છે. ત્યારે સરકારી કચેરીઓમાં ઈમરજન્સી સિવાયના તમામા વિભાગો બંધ રાખવા ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે રાજ્યમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં ઝુલી રહ્યા છે. ચારેકોર […]


