ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો
કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં ફેલાઈ ખુશી અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકામાં સૌથી વધારે 8 ઈંચ પાણી […]


