કેન્દ્ર સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અમલમાં મુકશે
અમદાવાદઃ ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં “આપત્તિ વ્યવસ્થાપન” પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગ્રે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં આપત્તિ […]