રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો
એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા સામાન્ય તાવના પણ 866 દર્દીઓ નોંધાયા વાદળછાયા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે […]