રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા
શહેરમાં શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861 કેસ નોંધાયા આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓની લાંબી લાઈન લાગી રોગચાળા સામે મ્યુનિનો આરોગ્ય વિભાગ બન્યો સતર્ક રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો […]


