દિલ્હીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, ચાર લોકોનાં મોત
નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ જિલ્લાના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર વિભાગ, NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત […]