1. Home
  2. Tag "comedian Kunal Kamra"

એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ માફી માંગવાનો કોમેડિયન કુણાલ કામરાનો ઈન્કાર

સીએમ ફંડણવીસે માંફી માંગવા કુણાલને કર્યું સુચન હાસ્ય કલાકારે કંઈ ખોટું કહ્યું નથીઃ ઉદ્ધવ ઠાકરે મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી નહીં માંગે. આ સાથે, તેમણે મુંબઈમાં જ્યાં ‘કોમેડી શો’ રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી. સોમવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code