1. Home
  2. Tag "commencement"

ગુજરાત યુનિવર્સિટીમાં LLM ની પરીક્ષાનો પ્રારંભ, 219 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ઓફલાઈન પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેથી પરીક્ષા પણ એક મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે.  આજે અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એલએલએમ બાદ અલગ અલગ સ્ટ્રીમમાં સેમેસ્ટર -1 ની પરીક્ષા પણ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ સાથે […]

રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી

અમદાવાદઃ  દિવાળી વેકેશન પૂર્ણ થતાં તા. 22મી  નવેમ્બરથી શાળાઓમાં ફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ડર છોડીને હવે નિયમિત શાળાએ જવા લાગ્યા છે. પરંતું કહેવાય છે કે, ઘણી સ્કૂલો એવી છે જ્યાં પુસ્તકો હજી પહોંચ્યા નથી. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તકો મળ્યા ન હોવાથી વાલીઓ અને એસવીએસ કન્વીનરોને મુશ્કેલીઓ પડી […]

રાજ્યમાં 7 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશેઃ બ્રીજ કોર્ષ માટે શિક્ષકોને બાયસેગ દ્વારા ઓનલાઈન તાલીમ અપાશે

અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્ર 2021 -22નો પ્રારંભ 7મી જુનથી થશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પ્રથમ મહિનો જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યન કાર્ય અને બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેશન અંતર્ગત કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આ માટે શિક્ષકોને આગામી તારીખ 7 જૂનથી 9 જૂન દરમિયાન બાયસેગના માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવશે. જેનું પ્રસારણ ગુજરાતી ચેનલ […]

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલ સંકુલમાં પોસ્ટ કોવિડ વોર્ડનો પ્રારંભ

અમદાવાદ : શહેરમાં ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની લગોલગ પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ધટના છે. 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં […]

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનનો પ્રારંભઃ દરેક ગામને કોરોના મુક્ત કરવા CMનું આહવાન

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન […]

ગુજરાતમાં ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભઃ CM રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી રસી

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભ થયો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી હોસ્પિટલમાં રસી લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code