સરકારે ઓઇલ રિફાઇનરીઓને LPG નું ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યો
નવી દિલ્હી, 10 માર્ચ 2026: હાલની આંતરરાષ્ટ્રીય ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને ઇંધણ પુરવઠાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડર અંગે કેટલાક કડક અને મોટા નિર્ણયો લીધા છે. સરકારે ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જે વધારાનો ગેસ ઉત્પન્ન થાય તે સૌથી પહેલાં સામાન્ય લોકોના ઘરોમાં વપરાતા […]


